AP Blog & Resources
પરીક્ષા ની સાચી સમજ
કેમ છે વિદ્યાર્થી (student) મિત્રો અને તેમના પરિવારજનો આશા કરું છું તમારી તબિયત સારી હશે. હું અર્જુન ખુંટ તમારી સાથે આજે પરીક્ષાને (exam) લઈને થોડી ચર્ચા કરવાનો છું. વિદ્યાર્થીઓને ઘણી વખત એવું થતું હશે કે શું કામ આ પરીક્ષા (exam) છે? આ પરીક્ષાની પ્રણાલી કેમ આવી છે?...
શું વિદ્યાર્થી નું મોત હતાશા, ડર અને તણાવ છે?
વિદ્યાર્થીઓની આ હાલત માટે જવાબદાર કોણ છે? વિદ્યાર્થીઓનું જીવન શું એક ખેલ છે? આધુનિક જીવનમાં જો કોઈ મોટી સમસ્યા હોય તો એ છે ડર (Fear), તણાવ (Stress) અને હતાશા (Depression) જે વિદ્યાર્થી જીવનમાં 21મી સદીમાં વધી છે. હવે વિદ્યાર્થીઓને ડર છે કે કોરોના (Covid-19) ના પછી...
અસફળતા થી સફળ ઉદ્યોગસાહસિક બનવાની કહાની
29 ડિસેમ્બર 1998માં સુરત નાં એક ગરીબ ઘરની અંદર એક બાળકનો જન્મ થાઈ છે. (The story of successful entrepreneur) આ બાળક આજે એક ઉદ્યોગસાહસિક તરીકે કાર્ય કરે છે. આ આખી વાર્ત છેલ્લે સુધી વાંચજો કદાચ આ વાર્ત વાંચી ને તમને જીવનનો મૂળ સમજાશે અને મારા માટે એજ મહત્વ નું છે. સુરત...
કોઈપણ વિષયના ગુણ સુધારશો, પણ કેવી રીતે?
કેમ છે બધા ને? મેં અર્જુન આજે તમારી સાથે ફરી વખત નવી જાણવા જેવી વસ્તુ લઇ ને આવીયો છું.(How to Improve any subject marks?)કે કોઈ પણ વિષય માં સારા એવા માર્ક્સ કઈ રીતના આવે એ પણ કોઈ દબાણ વગર🙄🤔, હા કારણ કે આજ સુધી તમે એજ જોયું છે જે તમને બતાવા માં આવિયું છે. તમે જે જોયું...
કેવી રીતે ગણિત ને સુધારી શકાય છે?
નમસ્કાર, હું અર્જુન આજે તમામ વિદ્યાર્થી માટે જોરદાર વાર્ત લઇ ને આવીયો છું.નકરું વિદ્યાર્થી માટે નથી તેમના માં-પિતા ના પ્રશ્નો નો પણ ઉકેલ આ ની અંદર છે.દરેક વિદ્યાર્થી અથવા તેમના માં-પિતા અને શાળા માં ભણાવતા ટીચર ની પણ એજ ઈચ્છા હોઈ છે કે વિદ્યાર્થી ને કેવી રીતના ગણિત...
નવી શિક્ષા નીતિ-2020
હું અર્જુન, આજે તમારા માટે એક નવી જાણવા જેવી વસ્તુ લઇ ને આવીયો છું.આપડે ગુજરાતી લોકો આજ સુધી આપડા સંતાન ને એક વસ્તુ શીખડાવી જ છે, કે બેટા મુંજાતો નહિ નોકરી ના મળે તો તું ધંધો કરજે,કાંતો આપડે નોકરી થી થોડા ઉપ્પર આવીયે આવું કઈ ને આપડે સંતાન નું મન હરવું કરવામાં માં આપડે...
भारत में स्कूली छात्रों के लिए ऑनलाइन शिक्षा
भारत में २०१८-२०१९ में करीब करीब १ लाख स्कूल थे और ऐ सभी स्कूल सरकार मान्य थे और ४ करोड़ से भी ज्यादा निजी स्कूल है| भारत में ४ सबसे बड़े बोर्ड भी है| जिसमे राज्य बोर्ड(हर एक राज्य में विभिन्न बोर्ड) है जिसमे राज्य सरकार का शासन होता है| लेकिन ४ सबसे बोर्ड जिसमे सबसे...
આવનારી કારકિર્દી ની તક
શું લાગે છે તમને કે આવનારી કારકિર્દી કેવી હશે? વિચારો, અને મન માં એક કારકિર્દી બનાવો અને એ કારકિર્દી જો આજની જરૂરીયાત પુરી પાડે તો એ તમારી કારકિર્દી નથી કારણકે આજે તમે વિચારેલી કારકિર્દી એ કાલે તમારા માટે તમારા રસ્તા નહિ ખોલે.રસ્તા ખોલવા માટે કારકિર્દી હંમેશા હાલ ની...
Best Career I કઈ કારકિર્દી મારા માટે શ્રેષ્ઠ છે તે કેવી રીતે જાણી શકું?
Best Career - કઈ (Best Career) કારકિર્દી મારા માટે શ્રેષ્ઠ છે તે કેવી રીતે જાણવું આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી માટે મુંજવણ નો વિષય હોઈ છે.વિદ્યાર્થી માટે કારકિર્દી ને ઓળખતા અને તમારી શ્રેષ્ઠ કારકિર્દી ને સમજવા માં તમને ARJUN PATHWAYS તમને મદદ કરે છે. પહેલા તો એ જાણી લઈએ...
How to boost your mind for better education?
શિક્ષણ પ્રાપ્ત કરવું એ દરેક વિદ્યાર્થી માટે એક સૌભાગ્ય ની વાર્ત છે.શિક્ષણ એવી રીતના પ્રાપ્ત કરવું જેનાથી તમને એ અભ્યાસ દરમ્યાન નકારાત્મક વિચારો દૂર થાઈ અને એ નકારાત્મક વિચારો ને દૂર કરી ને વિદ્યાર્થી સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.પણ અહીંયા શિક્ષણ ને લઇ ને અલગ...
મારે જીવું છે…….પણ કેમ?
જીવન માં જીવા માટે એક સામાન્ય વસ્તુ,વ્યકતિ અથવા કંઈક એવું કે જે આપણે જીવા માટે પ્રેરણા સ્ત્રોત હોઈ.આ વાર્ત શું સંપૂર્ણં રીતે સાચી છે? આવડી મોટી દુનિયા માં લોકો ને મરવું કેમ હોઈ છે એજ ખબર નહિ પડતી.આ જીંદગી માં આવ્યા છીએ તો દુઃખ અને સુખ તો આવાનું જ છે.મારા મમ્મી એવું...
એક ખેલ જીદંગી નો
ક્યારે પણ જીવન માં હતાશ અનુભવી છે અને એ પણ સુખ ના સમય પર? જો તમારો જવાબ હા હોઈ તો આ ને જરૂર વાંચજો , પહેલા તો હતાશ શું છે એ સમજવી ખુબજ જરૂરી છે.કારણકે આપણે આપણી જાત ને દુઃખ માં જોઈએ એટલે આપણે તેને હતાશ કહીએ છીએ.પણ ખરેખર રીતે હતાશ તો કોઈ આપણે આવી ને કઈ જાઇએ કે આજે લાગે...
Join Our Community
Sign up to receive exclusive insights and guidance from the best career coach, life coach, counselor, and consultant in Surat and Gujarat. Enter your details below:
Programs For Students, Schools and Parents
Contact
Phone
95109 66548
Address
418, Midas Square, Godadara, Surat-395010












